Arvind Kejriwal assures corruption-free government if voted to power in Gujarat | Zee News
#gujaratelection #AAP #arvindkejriwal
દિલ્લીના મુખ્યમંત્રીએ ગુજરાતના લોકોને વધુ એક ગેરંટી આપી–
આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભય મુક્ત શાસન આપીશું—
અમારા મુખ્યમંત્રી અને મંત્રી કોઇ અધિકારી ભ્રષ્ટાચાર નહી કરે —
અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા—
ભાજપે આજ સુધી તેના કોઇ મંત્રીને જેલ મોકલ્યો નથી—
મંત્રી ધારાસભ્યો અને અધિકારીઓના કાળા ધંધા બંધ કરીશુ–
વર્તમાન સરકારમાં જેટલા કૌભાંડ થયા તે તમામ ની તપાસ થશે —
ભાજપ જઇ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે–
પોલીસ મને સુરક્ષા નોહતી આપતી–
તેમનો ઇરાદો સુરક્ષા આપવાનો નોહતો—
મને પ્રજા વચ્ચે જતા અટકાવવાનો હતો —
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
source